જ્યોતિષીય લાભો

arrow

જ્યોતિષીય લાભો

જ્યોતિષીય લાભો

પૂર્વજોનું પ્રતિક છે કાગડો

શાસ્ત્રમાં પશુ-પક્ષીઓની હાજરી અને વાણીના આધારે નક્કી કરવામાં આવે છે કે તે શુભ છે કે અશુભ છે. એવું માનવામાં આવે છે કે જો કાગડો છત પર આવીને બેસે તો ઘરમાં મહેમાન આવે છે. કાગડાને શનિ અને પૂર્વજોનું પ્રતિક માનવામાં આવે છે. આ જ કારણ છે કે પિતૃપક્ષમાં પિતૃઓને પ્રસન્ન કરવા માટે કાગડાને વિશેષ રૂપથી ખવડાવવામાં આવે છે. આ ઉપરાંત શનિદેવને પ્રસન્ન કરવા માટે પણ કાગડાને ખવડાવવામાં આવે છે. પરંતુ સામાન્ય જીવનમાં કાગડાઓને કેટલીક વસ્તુઓનો સંકેત માનવામાં આવે છે. જો તમારા ઘરની આસપાસ આ રીતના એકજૂથમાં કાગડાઓ બેસેલા જોવા મળે તો તે ધનલાભનો સંકેત માનવામાં આવે છે. આ સાથે જ ભવિષ્યમાં બનતી ઘટનાઓ વિશે જાણકારી મળે છે.